Aapnu Gujarat
Uncategorized

ગુજરાત જન અધિકાર મંચ દ્વારા વીજ હેલ્પરોની ખાલી જગ્યા ભરવા માટે વીજ એપ્રેન્ટીસોનું સંમેલન

જન અધિકાર મંચ દ્વારા આગામી તા.૧૯/૯/૨૦૧૭ ના રોજ શ્રી બાઈ આશ્રમ તાલાળા ખાતે વીજ એપ્રેન્ટીસો નું એક સંમેલન મળવાનું છે જેમાં મુખ્યમંત્રી શ્રી તથા ઉર્જામંત્રીશ્રીને PGVLમાં હેલ્પરોની ખાલી પડેલી જગ્યા ભાવમાં આવે તેવી ટકોર કરવામાં આવશે જેની આગેવાની પ્રવિણ રામ ની આગેવાની નીચે થવાની છે તો આ કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ કોન્ટ્રાકટ આઉટ સોસિગ કર્મચારી મિત્રોને બહોળી સંખ્યામાં હાજરી આપવા જન અધિકાર મંચના વીજ કર્મચારી મંડળનાં કન્વીનર સંકેત મકવાણાની હાકલ કરવામાં આવે છે.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

અમદાવાદમાં મ્યૂકરનો કહેર

editor

ભાજપના નેતા એટલા ગરીબ નથી કે ગૌચરની જમીન આપવી પડેઃ હાર્દિક પટેલ

aapnugujarat

અસ્થિ વિસર્જન કરવા આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો દરિયામાં ડુબ્યા

editor

Leave a Comment

UA-96247877-1