જન અધિકાર મંચ દ્વારા આગામી તા.૧૯/૯/૨૦૧૭ ના રોજ શ્રી બાઈ આશ્રમ તાલાળા ખાતે વીજ એપ્રેન્ટીસો નું એક સંમેલન મળવાનું છે જેમાં મુખ્યમંત્રી શ્રી તથા ઉર્જામંત્રીશ્રીને PGVLમાં હેલ્પરોની ખાલી પડેલી જગ્યા ભાવમાં આવે તેવી ટકોર કરવામાં આવશે જેની આગેવાની પ્રવિણ રામ ની આગેવાની નીચે થવાની છે તો આ કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ કોન્ટ્રાકટ આઉટ સોસિગ કર્મચારી મિત્રોને બહોળી સંખ્યામાં હાજરી આપવા જન અધિકાર મંચના વીજ કર્મચારી મંડળનાં કન્વીનર સંકેત મકવાણાની હાકલ કરવામાં આવે છે.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)