Aapnu Gujarat
ગુજરાત

તાલાળા ખાતે તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ જોબફેર યોજાશે

તાલાળા નગરપાલિકા સંચાલિત હાઈસ્કુલ ખાતે તા. ૨૨-૦૯-૧૭ ના રોજ સવારે ૧૧ કલાકે બેરોજગાર વિર્ધાર્થીઓ માટે જોબફેર યોજાશે. રીલાયન્સ  નિપ્પોન લાઇફ ઇન્સ્યુરંસ જુનાગઢ દ્રારા ૨૫ થી ૩૫ વય મર્યાદા ધરાવતા બેરોજગાર ઉમેદવારોની સેલ્સ ઓફિસર અને એસ.બી.આઇ લાઇફ ઇન્સ્યુરંસ વેરાવળ દ્રારા ૨૦ થી ૪૦ વય મર્યાદા ધરાવતા ઉમેદવારોની એડવાઇજરમાં ભરતી કરવામાં આવશે. આ જોબફેરમાં વધુમાં વધુ ઉમેદવારોને લાભ લેવા રોજગાર અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી

aapnugujarat

નરોડામાં વેપારી પાસેથી ૧૦ લાખ ખંડણી સંદર્ભે ફરિયાદ

aapnugujarat

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને જિલ્લા કક્ષાની રમતગમત સ્કૂલનો દરજ્જો ધરાવતી ઊર્મિ સ્કૂલ અને બીઆરજી ગ્રુપ પરિવારે ભાવપૂર્વક સત્કાર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1