Aapnu Gujarat
ગુજરાત

કેસરડી જોધલપીરના વંશજ શ્રી લાલદાસ બાપુએ રાણકીવાવની મુલાકાત લીધી

પાટણ ખાતે સમગ્ર સમાજ માટે પોતાનાં જીવનું બલિદાન આપનાર રનોડા ( ધોળકા) ના વતની વીરમાયા દેવ સ્મારકની અને સહસ્ત્રલિંગ સરોવર અને રાણકીવાવની મુલાકાતે આવેલા કેસરડી જોધલપીરના વંશજ શ્રી લાલદાસ બાપુ મહેસાણાથી સમગ્ર પરગણા વણકર સમાજ પ્રમુખ ભીખાભાઈ એ. મકવાણા, પાર્થ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ વીણાબેન એમ. દીપકર, જિજ્ઞેશ બી.કાપડીયાએ બાપુશ્રીને પાટણ જિલ્લાના જુદા જુદા જોવા લાયક સ્થળોની મુલાકત કરાવી હતી જેમાં ખાસ કરીને તેઓ રાણકીવાવ જોઈને તેઓ પ્રસન્ન થયા હતાં.

Related posts

वेजलपुर विधानसभा मत क्षेत्र में ईवीएम जमा कराने के मुद्दे पर रात दो बजे तक हंगामा

aapnugujarat

સિનિયર સિટિજન મહિલાને પુરતુ વળતર આપવા આદેશ : શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો ચુકાદો

aapnugujarat

તાપી શુદ્ધીકરણના સંદેશ માટે નદી તટેથી પ્લાસ્ટિકની ૪,૦૦૦ બોટલ વીણી તરાપો બનાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1