Aapnu Gujarat
Uncategorized

શ્રી સોમનાથ તીર્થધામમાં પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી

 શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ, પરશુરામ યુવા સંસ્થાન તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પરશુરામજીની તપોભુમી ખાતે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવેલ. જેમાં યજ્ઞ- પૂજા- દર્શન- અર્ચન-શૃંગાર તથા ધ્વજારોહણ કરવામાં આવેલ. સાંજે 6-30 કલાકે પરશુરામજી મહાપૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર સાહેબ શ્રી ના હસ્તે કરવામાં આવેલ.સાંજે 07:00કલાકે મહાઆરતી કરવામાં આવેલ. આ સમગ્ર  કાર્યક્રમમાં શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ, પરશુરામ યુવા સંસ્થાન તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી,કર્મચારી,દર્શનાર્થીઓ જોડાયા હતા. 

તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

Singapore to ease Covid-19 restrictions phase-2 from June 19

editor

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં થોડા સમય થી જંગલના રાજા સાવજની ડણક

editor

खांभा तहसील के त्राकुडा गांव में शेर ने आठ फीट की दीवार कूदकर बछड़े को मार दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1