Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી અને અમિત શાહ મહાભારતના દુર્યોધન અને દુશાસન છે : સીતારામ યેચૂરી

કમ્યુનિસ્ટ નેતા સીતારામ યેચૂરીએ પશ્ચિમ બંગાળના એક કાર્યક્રમમાં જનસંબોધન કરતા કહ્યું કે અમિત શાહ અને મોદી મહાભારતના દુર્યોધન અને દુશાસન છે.યેચૂરીએ કહ્યું કે જે દશા મહાભારતમાં કૌરવોની થઇ હતી તે જ હાલત મોદી તથા શાહની થશે. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપની સરખામણી કરી હતી.
યેચૂરી એ કહ્યું કે ૧૦૦ કૌરવો માંથી ફક્ત બે ના નામ યાદ છે. યેચૂરી એ વધુમાં જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી પાર્ટીમાંથી તેમને કેટલાના નામ યાદ છે? મોદી અને શાહ.
તેમણે કહ્યું જે હાલત મહાભારતમાં કૌરવોની થઇ હતી તેજ હાલત હવે રાજનીતિમાં ભાજપ સાથે થઇ રહી છે.

Related posts

રાંચી હાઈકોર્ટે લાલુ યાદવનાં છ સપ્તાહનાં જામીન મંજુર કર્યાં

aapnugujarat

SC के ऑर्डर मिलते ही पंजाब के किसानों को देंगे 100 रूपए क्विंटल मुआवजा : कैप्टन

aapnugujarat

ભ્રષ્ટાચાર મુદ્દે કોઇ બાંધછોડ નહીં થાય : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1