Aapnu Gujarat
Uncategorized

ખોડલધામ ગીર સોમનાથ જિલ્લા સમિતિ દ્વારા સોમનાથ મંદિરે ધ્વજા રોહણ

શ્રી સોમનાથ મંદિર ખાતે લેઉવા પટેલ અતિથિ ભવન ભૂમિપૂજન સમારોહમાં પધારેલ સમાજના સૌ લોકોએ સાથે મળી સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી ધન્ય બન્યાં હતાં. આ પ્રસંગે ખોડલધામ ચેરમેન નરેશભાઇ પટેલ, પ્રમુખ પરેશભાઇ ગજેરા, છગનભાઇ પટેલ પ્ર.પાટણ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો તથા સમાજના સૌ લોકો જોડાયા હતા. ધ્વજાપુજા બાદ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા શાલ ઓઢાડી મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

વેરાવળમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના સ્થળમાં ફેરફાર

aapnugujarat

અમદાવાદમાં જળયાત્રા પ્રોટોકોલ મુજબ નીકળશે : ગૃહમંત્રી જાડેજા

editor

मोदी और जापानीज पीएम की मुलाकात से पहले तंत्र द्वारा १५ करोड़ के खर्च पर वीआईपी रुट को रीसरफेस किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1