કોંગ્રેસે રાહુલ ગાંધીને કેરળના વાયનાડ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારતા કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ રાહુલ પર નિશાન સાધ્યુ. તેમણે જણાવ્યુ કે, રાહુલ ગાંધી વાયનાડ કે, અમેઠીમાંથી ચૂંટણી લડશે તેમા ભાજપને કોઈપણ પ્રકારનો ફરક પડવાનો નથી. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, ૨૦૧૯ની ચૂંટણી કૌરવ અને પાંડવ વચ્ચેની લડાઈ છે.
મોદી સરકારના શાસનમાં મહિલાઓને આજે સન્માન મળ્યુ છે. મોદી સરકારે મહિલાઓને ગેસ સિલિન્ડ અને ગરીબને રહેવા માટે મકાન આપ્યા છે. જેથી
પાછલી પોસ્ટ