Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાની માંગ કરી નથી : જેટલી

ઉર્જિત પટેલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામું આપવા મામલે નાણાપ્રધાન અરૂણ જેટલીએ નિવેદન આપ્યું. જેટલીએ કહ્યું કે સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાની માગ કરી નથી. પાછલા થોડા સમયથી આરબીઆઈ અને સરકાર વચ્ચે રોકડ સમસ્યા સહિત અન્ય મુદ્દાઓને લઈને તકરાર ચાલી રહી છે. જેટલીએ એક ખાનગી નેશનલ ન્યુઝ ચેનલના એજન્ડામાં કહ્યું કે સરકારને ચાલુ વર્ષ દરમિયાન આરબીઆઈની આરક્ષિત પૂંજી ભંડારમાંથી એક ફૂટી કોડીની પણ આવશ્યકતા નથી. મહત્વનું છે કે ઉર્જિત પટેલે અચાનક આરબીઆઈ ગવર્નર પદથી રાજીનામું આપ્યા બાદ સરકારે પૂર્વ આઈએએસ અધિકારી શશીકાંત દાસને નવા ગવર્નર બનાવ્યા છે

Related posts

મોદી છેલ્લાં ચાર વર્ષમાં દુનિયા ફરી ચુક્યા

aapnugujarat

AIMIM opens account in Bihar by-poll

aapnugujarat

Muslims are happiest in India : Bhagwat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1