Aapnu Gujarat
Uncategorized

બોટાદ ભાજપનાં આદ્યસ્થાપક ઉજમશીભાઈનું નિધન

ગુજરાત રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાવવામાં કેશુભાઈ પટેલ સહિતનાં ઘણાં નેતાઓ અને અગ્રણીઓનો સિંહફાળો રહેલો છે તેમ બોટાદમાં ભાજપની વિજયી પતાકા લહેરાવવામાં અને ભાજપનાં વિચારો લોકો સુધી પહોંચાડવામાં સિંહફાળો આપનારાં એવા ઉજમશીભાઈ ઝવેરભાઈ કણઝારીયાનું તા.૨૪-૧૧-૨૦૧૮નાં રોજ નિધન થયેલ છે. ઉજમશીભાઈનો જન્મ તા. ૨૨-૦૨-૧૯૩૪નાં રોજ થયો હતો.
ધંધુકાનાં પૂર્વ સીનિયર સાંસદ રતિલાલ વર્માએ ઉજમશીભાઈ ઝવેરભાઈ કણઝારીયાનાં નિધન અંગે દુઃખ વ્યક્ત કરતાં તેઓને શ્રધ્ધાંજલિ પાઠવી તેમનાં પરિવારને સાંત્વના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉજમશીભાઈનાં પુત્ર મહાસુખભાઈ બોટાદ નગરપાલિકાનાં પ્રમુખ છે.

Related posts

पोरबंदर के समुद्र में से मिले ड्रग्स केस में इन्टरपोल सहित पांच एजेन्सियों की मदद मांगी गई

aapnugujarat

छोटे उद्योगों को जल्द भुगतान करें मंत्रालय : सीतारमण

aapnugujarat

દાદરા નગરહવેલી : ચાર નાના બાળકોને બાનમાં રાખી માતા ઉપર ગેંગરેપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1