Aapnu Gujarat
ગુજરાત

ભાજપ દ્વારા અમદાવાદ જિલ્લામાં વાજપેયજીની પ્રાર્થનાસભા કાર્યક્રમ

ભાજપ દ્વારા અમદાવાદ જિલ્લામાં વાજપેયજીની પ્રાર્થનાસભા કાર્યક્રમ ૨૪ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધી કરવામાં આવશે જેમાં આજે ધોળકા ખાતે સવારે ૧૦ વાગ્યે અનંતરાય કાલે હોલ, સરસ્વતી વિદ્યામંદિર, કલીકુંડ ધોળકા અને બપોરે ૧ વાગ્યે બાવળા ખાતે લોહાણા મહાજનની વાડી ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે તો વિરમગામ શહેરમાં ૨૫મીનાં રોજ સવારે ૧૧ વાગ્યે લોહાણા સમાજની વાડી, માંડલ ખાતે બપોરે ૨ વાગ્યે મહાજન પાંજરાપોળ, દેત્રોજ ખાતે બપોરે ૪ વાગ્યે રાધાસ્વામી રોડ પર, સાણંદ શહેરમાં સાંજે ૫ વાગ્યે નગરપાલિકા હોલ ખાતે આયોજન કરાયું છે. તા.૨૭મીનાં રોજ ધંધુકા શહેર ખાતે તસોની મહાજનની વાડીમાં સવારે ૧૦ વાગ્યે, ધોલેરા ખાતે બપોરે ૧ વાગ્યે વડતાલ સ્વામીનારાયણ મંદિર, તા. ૨૮મીનાં રોજ દસ્ક્રોઈ અને બારેજા જાતે સવારે ૯ વાગ્યે એપીએમસી માર્કેટમાં અને અમદાવાદનાં બોપલ વિસ્તારમાં સાંજે ૪ વાગ્યે કબીર સ્મૃતિભવન હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

અમદાવાદમાં ડ્રગ્સ વેચતા બે શખ્સની એસઓજીએ ધરપકડ કરી

aapnugujarat

कार्यालयों में आधारकार्ड रजिस्ट्रेशन में वृद्धि होगी

aapnugujarat

બિટકોઇન : જગદીશ પટેલ તેમજ કેતન પટેલને જામીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1