Aapnu Gujarat
गुजरात

રામદાસ આઠવલેની પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા દલિતો, કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ

સુરતમાં મોદી સરકારમાં સામાજિક અને ન્યાય અધિકારી મંત્રી રામદાસ આઠવલેનો દલિત સમાજના કેટલાંક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. રામદાસ આઠવલે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા તે સમયે વિરોધ કર્યો હતો.મળતી વિગતો અનુસાર, રામદાસ અઠાવલેનો દલિત સમાજના લોકોએ કાળા વાવટા બતાવીને વિરોધ કર્યો હતો. રામદાસ આઠવલે પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો કાળા વાવટા લઇને પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ જણાની અટકાયત કરી હતી. લોકોએ દલિત સમાજને અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો છે.

Related posts

લઘુમતીના તૃષ્ટિકરણનું ભાજપ રાજકારણ રમી રહ્યાનો અખિલ ભારતીય જનસંઘના નેતાના ભાજપ પર આક્ષેપ

aapnugujarat

રામ મંદિર અયોધ્યામાં બનવું જોઇએ : રામદેવ

aapnugujarat

૧૨મી ઓક્ટોમ્‍બરના રોજ શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાના હસ્‍તે નવનિર્મિત મામલતદાર કચેરી, મહેમદાવાનું લોકાર્પણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1