30 ડિસેમ્બર ના રોજ વિરમગામ શહેરના સિઘ્ઘનાથ મહાદેવ મંદિર ખાતે અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા મંડળ પરિષદ દ્વારા ગુજરાત મંડળ અંતર્ગત વિરમગામ શાખા સભા મંડળ યુવા દળ અને મહિલા મંડળ આયોજીત સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું છે. જેમા સમગ્ર ભારત માથી માથુર વૈશ્ય મહાસભા મંડળ પરિષદ આગાવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહશે. આ સન્માન સમારોહ મા સમાજના તેજશ્વી વિઘાર્થી,વરીષ્ઠ નાગરીકો નુ સન્માન કરવામાં આવશે.
previous post