Aapnu Gujarat
गुजरात

વિરમગામમાં બાળકોએ બનાવ્યા ઈકો ફ્રેન્ડલી ગણેશજી

વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં બાળકોએ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી છે. ગણેશજીની મૂર્તિનું વિસર્જન પણ ઘરે જ તુલસી ક્યારામાં કરાશે. બાળકોએ વંદના વાસુકિયાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર મૂર્તિઓ બનાવી છે. મૂર્તિ બનાવવા આવેલા બાળકોને પર્યાવરણ જાગૃતિ અંગે ખાસ સમજ આપવામાં આવી હતી તેમજ હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા)

Related posts

ટીમના વિદેશપ્રવાસોમાં ચેતેશ્વર પૂજારા મહત્વની ભૂમિકા ભજવે છેઃ સૌરવ ગાંગુલી

aapnugujarat

अहमदाबाद रेलवे स्टेशन पर आने वाले यात्रियों को कोरोना टेस्ट के बाद शहर में मिलेगी एंट्री

editor

સીએમ રૂપાણી થયા કોરોના પોઝીટીવ

editor

Leave a Comment

UA-96247877-1