Aapnu Gujarat
गुजरात

તાલાળા ખાતે તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ જોબફેર યોજાશે

તાલાળા નગરપાલિકા સંચાલિત હાઈસ્કુલ ખાતે તા. ૨૨-૦૯-૧૭ ના રોજ સવારે ૧૧ કલાકે બેરોજગાર વિર્ધાર્થીઓ માટે જોબફેર યોજાશે. રીલાયન્સ  નિપ્પોન લાઇફ ઇન્સ્યુરંસ જુનાગઢ દ્રારા ૨૫ થી ૩૫ વય મર્યાદા ધરાવતા બેરોજગાર ઉમેદવારોની સેલ્સ ઓફિસર અને એસ.બી.આઇ લાઇફ ઇન્સ્યુરંસ વેરાવળ દ્રારા ૨૦ થી ૪૦ વય મર્યાદા ધરાવતા ઉમેદવારોની એડવાઇજરમાં ભરતી કરવામાં આવશે. આ જોબફેરમાં વધુમાં વધુ ઉમેદવારોને લાભ લેવા રોજગાર અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

અમદાવાદથી ગાંધીનગર જતાં વાહનચાલક ઇ-મેમોના રડારમાં

aapnugujarat

કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ૧૨ માર્ચે ગુજરાતમાં યોજાશે

aapnugujarat

જમાઇનું ગુપ્તાંગ-ગળુ દબાવી મારી નાંખવાની સાસુએ ધમકી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1