Aapnu Gujarat
गुजरात

રામદાસ આઠવલેની પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા દલિતો, કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ

સુરતમાં મોદી સરકારમાં સામાજિક અને ન્યાય અધિકારી મંત્રી રામદાસ આઠવલેનો દલિત સમાજના કેટલાંક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. રામદાસ આઠવલે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા તે સમયે વિરોધ કર્યો હતો.મળતી વિગતો અનુસાર, રામદાસ અઠાવલેનો દલિત સમાજના લોકોએ કાળા વાવટા બતાવીને વિરોધ કર્યો હતો. રામદાસ આઠવલે પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો કાળા વાવટા લઇને પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ જણાની અટકાયત કરી હતી. લોકોએ દલિત સમાજને અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો છે.

Related posts

૫૦૦૦ મિત્રોને એક ગ્રુપમાં ચેટિંગ કરાવતી ‘હિમજી એપ’

aapnugujarat

દિયોદરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

editor

છ મહિલા લેફ્ટી. કમાન્ડરોએ દરિયા દ્વારા વિશ્વ પ્રવાસ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1