Aapnu Gujarat
Uncategorized

ગોધરાની ગોવિંદગૂરૂ યૂનિની એમ.એ ના અભ્યાસક્રમની પરીક્ષાનો શાંતિપુર્વક માહોલમાં પ્રારંભ

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે, પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે શ્રી ગોવિંદગૂરૂ યૂનિવર્સીટી આવેલી છે. જેમા વિવિધ અભ્યાસક્રમો પણ ચાલી રહ્યા છે.જ્યાં ગુજરાતી,અંગ્રેજી,સમાજશાસ્ર વિષયની પ્રથમ વર્ષની પરીક્ષા ચાલી રહી છે. ગોધરા ખાતે આવેલી સાર્વજનિક કોર્મસ કોલેજ ખાતે પરીક્ષા સેન્ટર રાખવામા આવ્યુ છે.યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ દ્રારા પરીક્ષા વિદ્યાર્થીઓ સારી રીતે મુક્ત મને આપી શકે તે બાબતે માર્ગદર્શન અને સૂચનો આપવામા આવ્યા છે. કોરોનાગાઈડ લાઇનને અનુસરીને વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિપુર્વક માહોલમાં આપી રહ્યા છે.

Related posts

સોમનાથ વિધાનસભા બેઠક પર એનસીપી ઉમેદવાર જગમાલભાઈ વાળાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું

aapnugujarat

પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ૧૮ ફેબ્રુઆરી સુધી રદ્દ

aapnugujarat

કોંગ્રેસ ગરીબોને રૂ.૭૨ હજાર કઈ રીતે આપશે એ સ્પષ્ટ કરે : રૂપાલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1