Aapnu Gujarat
Uncategorized

ગીર – સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ

ગઈ કાલ રાત્રિથી જ ગીર – સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જિલ્લાનાં આજોઠા, કાજલી, ભેટાળી, કોડીદ્રા સહિતના ગામોમાં કમૌસમી વરસાદ થયો છે. કમૌસમી વરસાદના થવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે ચણા, બાજરી, તુવેર, ધાણા સહિતના પાકોને નુકસાન પહોંચવાની ભીતિ છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

સોમનાથમાં પરસોત્તમ રૂપાલાએ ગૌ સેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરિફાઈનો પ્રારંભ કરાવ્યો

aapnugujarat

બોટાદ જિલ્લા માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરાયું

editor

ભાવનગર ફોર લેન હાઇ-વે વિવાદમાં, ખેડૂતોને નોટિસ અપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1