કેન્દ્ર સરકારે આતંક વિરોધી દળ એનએસજી કમાન્ડોને ગુજરાતમાં સેન્ટર સ્થાપવાની મંજુરી આપી દીધી છે. જે દેશમાં એનએસજીનું પાંચમું કેન્દ્ર હશે. આ પૂર્વે વર્ષ ૨૦૦૮માં મુંબઈ...
શુક્રવારે માર્કેટમાં ઘટાડાથી લાંબા સમયથી રાહ જાવાતા કરેક્શનની અપેક્ષા વધારી દીધી છે. જાકે, શુક્રવારે માર્કેટ સાધારણ જ ઘટયું છે અને તે કરેક્શનની શરૂઆત કહી શકાય...
શનિવારે સવારે UP ના રામપુર પાસે રાજ્યરાની એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ છે. ટ્રેનના ૯ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં...
પાકિસ્તાનમાં ફાંસીની સજા મેળવનાર Indian કુલભૂષણ જાધવને લઈને વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ કહ્યું...
બે વર્ષ પહેલા માર્ચ ૨૦૧૫ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ દેશમાં મધ્યમ વર્ગને અપીલ કરી હતી કે, ગરીબ વર્ગ સુધી ગેસ સીલીન્ડર પહોંચાડવા માટે તેઓ...
ઓડીસાના ભુવનેશ્વર ખાતે આવતીકાલને તા. ૧૫ એપ્રિલથી BJP ની રાષ્ટ્રીય કારોબારીની બે દિવસીય બેઠકનો પ્રારંભ થઈ રહ્યો છે. આ બેઠકમાં ગુજરાતમાંથી મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી...
આવકવેરા વિભાગે આજે કાળા નાણાં ધરાવનાર લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે તેમની પાસે તેમના દ્વારા બેંકોમાં જમા કરવામાં આવેલી બિનહિસાબી રકમ અંગે પુરતી માહિતી...
ફરાર થયેલા શરાબ કારોબારી વિજય માલ્યાના પ્રત્યાર્પણની માંગણીને બ્રિટીશ સરકારે મંજુર કરી દીધી હોવાના અહેવાલ મળ્યા છે. આ મંજુરી બાદ બ્રિટીશ સરકારે આ માંગને હવે...