ઉત્તરપ્રદેશ સરકાર રાજ્યના કુશન યુવાનોને રાજ્યમાં જ નોકરી આપવાની યોજના પર કામ કરી રહી છે. રાજ્યના કુશળ લોકોને હવે નોકરી કરવા માટે બેંગલોર, પુણે, હૈદરાબાદ,...
સુપ્રિમ કોર્ટે આજે બાબરી ધ્વંસ મામલામાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાશી, ઉમા ભારતી જેવા મોટા નેતાઓની સામે અપરાધિક કાવતરા કેસ ચલાવવાનો આદેશ કર્યો હતો. આ...
ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે ચેતવણી આપી હતી કે, વિજય માલ્યા ઉપર સકંજા મજબૂત કરવામાં આવ્યા બાદ હવે આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીની પણ...
શરાબ કારોબારી અને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા વિજય માલ્યાની આજે પ્રત્યાર્પણ વોરંટના આધાર પર ધરપકડ કરી લેવામાં આવી હતી. જા કે, ધરપકડ કરવામાં આવ્યા...
સરકારી ક્ષેત્રની દિગ્ગજ બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના ગ્રાહકોએ સ્પષ્ટ કર્યું છે કે, નાના બચત ખાતા, બેસિક સેવિંગ્સ એકાઉનટ્સ, જનધન એકાઉન્ટ અને કોર્પોરેટ...
કેન્દ્ર સરકારે આતંક વિરોધી દળ એનએસજી કમાન્ડોને ગુજરાતમાં સેન્ટર સ્થાપવાની મંજુરી આપી દીધી છે. જે દેશમાં એનએસજીનું પાંચમું કેન્દ્ર હશે. આ પૂર્વે વર્ષ ૨૦૦૮માં મુંબઈ...
અમદાવાદ, તા.૧૫ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રહેલી Âસ્થતિથી હવે સતત માહિતીગાર થઈ રહ્યા છે. આના ભાગરૂપે...
શનિવારે સવારે UP ના રામપુર પાસે રાજ્યરાની એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ છે. ટ્રેનના ૯ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં...
સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ભારત અને પાકિસ્તાનને તેમની સમસ્યાઓના શાંતિપૂર્ણ સમાધાનનો માર્ગ કાઢવા માટે વાટાઘાટો કરવા માટે કહ્યું છે, પરંતુ વૈશ્વિક સંસ્થાને પાકિસ્તાની સૈન્ય અદાલત દ્વારા...