Uncategorizedવેરાવળ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ ઓગસ્ટ ના રોજ યોજાશે by aapnugujaratAugust 10, 2017March 13, 20210225 Share0 તા. ૨૩ ઓગસ્ટ-૨૦૧૭ના રોજ વેરાવળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. મામલતદાર કચેરી-વેરાવળ ખાતે ચોથા બુધવારે તા. ૨૩ મી ના રોજ યોજનાર આ કાર્યક્રમમાં અરજદાર પોતે ઉપસ્થિત રહેવા મામલતદારશ્રી વેરાવળની યાદીમાં જણાવાયું છે.