અમારાં પૂ. માતૃશ્રી સોનીબેન જેઠાલાલ પરમારનું દુઃખદ અવસાન તા.૧૮-૦૪-૨૦૧૭ને મંગળવારનાં રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૧-૦૪-૨૦૧૭ને શુક્રવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે નીચે દર્શાવેલ સરનામે રાખવામાં આવ્યું છે.
પૂ. માતૃશ્રી સોનીબેનનું બેસણું ૧૩૧/૧, મહાકાલી ભવન, બોરીજ, ગાંધીનગર મુકામે રાખેલ છે.
પૂ. માતૃશ્રી સોનીબેનની લોકિક ક્રિયા તા. ૨૦-૨૧-૨૨ રાખેલ છે.
લિ.
ગિરીશ જેઠાલાલ પરમાર, વિષ્ણુભાઈ જેઠાલાલ પરમાર, નીતિનભાઈ જેઠાલાલ પરમાર, સોમાભાઈ લલ્લુભાઈ પરમાર (મા.મ.વિ.), રમેશભાઈ જેઠાલાલ પરમાર (મા.મ.વિ.), મહેન્દ્રભાઈ જેઠાલાલ પરમાર (મા.મ.વિ.), બાબુલાલ જેઠાલાલ પરમાર (મા.મ.વિ.).
previous post
next post