વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૩ અબજ ડોલર ઠાલવી દીધા છે. રેગ્યુલેટર સેબીએ સરકારી ડેબ્ટમાં એફપીઆઈ માટેની મૂડીરોકાણની મર્યાદા હાલમાં વધારી...
डॉ. नीलम गोयल बांसवाड़ा शहर के लियो विद्द्यालय में भारत कीपरमाणु सहेली डॉ. नीलम गोयल ने विद्द्यार्थीयों कोसम्बोधित किया | डॉ. नीलम गोयल ने बताया कि कृषिउद्यो-धंधे व सेवाएं भारत के समग्र विकास के तीन मुख्यस्तम्भ हैं | विद्द्युत ऊर्जा इन स्तंभों की नींव है | भारत मेंऔसतन प्रति व्यक्ति सालाना बिजली उपभोग क्षमता900 यूनिट है, जबकि विकसित देशों में यह 8000यूनिट से लेकर 14000 यूनिट तक है| बिजली उत्पादनकी एक महत्वपूर्ण योजना के तहत भारत को सालानाप्रति व्यक्ति औसतन 5000 यूनिट बिजली का उत्पादनकरना है | इसमें 2000 यूनिट परमाणु ऊर्जा से, 1000यूनिट सौर ऊर्जा से, 1000 यूनिट कोयला से, 250-250 यूनिट जल व पव से व बाकी की 5000 यूनिटबिजली का उत्पादन अन्य स्त्रोतों से होना है | वर्तमान मेंकुल बिजली उत्पादन में कोयला की भागीदारी 68प्रतिशत, परमाणु ऊर्जा की 4 प्रतिशत व सोलर की 1प्रतिशत ही है | सौर ऊर्जा से 1000 यूनिट बिजली के उत्पादन के लिए10 लाख मेगावाट के सौर पावर प्लांट लगाने होंगे | इसके लिए तकरीबन 2.5 लाख वर्ग किलोमीटर भूमिकी आवश्यकता होगी | ये सोलर पावर प्लांट ज्यादातररेगीस्थानी जमीन में ही स्थापित हो सकेंगे | भारत कीयह सोलर बिजली योजना का सफल क्रियान्वयन एकअन्य महत्वपूर्ण योजना पर आधारित है | यह दूसरीयोजना है भारत की सभी नदियों के अन्तर्सम्बन्ध कीयोजना | परमाणु ऊर्जा से 2000 यूनिट के बिजली उत्पादन हेतु4 लाख 80 हजार मेगावाट के परमाणु बिजलीघरलगाने होंगे|...
સરકાર ગ્રાહકોને પેટ્રોલિયમ પેદાશોની હોમ ડિલિવરી માટેની યોજના ઉપર પણ સક્રિયપણે વિચારણા કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આજે ટ્વીટર પર જણાવવામાં આવ્યું હતું કે...
કેન્દ્રની મોદી સરકાર એક માઈક્રો ક્રેડિટ પ્રોગ્રામ ઉપર કામ કરી રહી છે. જેથી ગ્રામીણ વિસ્તારના પરિવારને ગરીબીમાંથી બહાર નિકળવામાં મદદ કરવામાં આવશે. દરખાસ્ત એ છે...
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બિનજરૂરી અને ગેરવાજબી સ્પર્ધાથી અમેરિકન ઈન્ડસ્ટ્રીનું રક્ષણ કરવાના ઈરાદા સાથે બાય અમેરિકન એન્ડ હાયર અમેરિકનના નામ સાથે કારોબારી આદેશ ઉપર હસ્તાક્ષર...
શરાબ કારોબારી અને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા વિજય માલ્યાની આજે પ્રત્યાર્પણ વોરંટના આધાર પર ધરપકડ કરી લેવામાં આવી હતી. જા કે, ધરપકડ કરવામાં આવ્યા...
હાલમાં જ જાણીતા એÂપ્લકેશન સ્નેપચેટના ચીફ એÂક્ઝક્્યુટિવ ઓફિસર ઇવાન સ્પેગેલે ભારત વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપ્યું હતું જેના કારણે મોટો વિવાદ ઊભો થયો હતો અને આ...
યોગગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડે હવે રેસ્ટોરન્ટ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. પંજાબ-હરિયાણાની રાજધાની ચંદીગઢ પાસે ‘પૌÂષ્ટક’ના નામથી પતંજલિએ તેની પહેલી રેસ્ટોન્ટનો શુભારંભ કર્યો છે. આ રેસ્ટોરન્ટ...