Education

નવરાત્રિના વેકેશનને ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય

વર્ષ ૨૦૧૯-૨૦ના ચાલુ શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં પણ નવરાત્રિ વેકેશનને ચાલુ રાખવાનો ગુજરાત સરકારે નિર્ણય કરતા ખેલૈયાઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાત સરકારે સર્વસંમતિથી આ
Read more

વિરમગામ કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.90% અને દિવ્યજ્યોત હાઇસ્કુલનું 85.26% પરીણામ

શનિવારે ધોરણ 12નાં સામાન્ય પ્રવાહનું 73.27 % પરિણામ જાહેર થયું છે. આ પરિણામોમાં પાટણ જિલ્લો 85.03 ટકા સાથે પ્રથમ રહ્યો છે જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી
Read more

હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન ન આપવાનો નિર્ણય

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક મળી છે. જેમાં હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ધોરણ-૯ અને
Read more

ધોરણ ૧૦ પરિણામ : વિદ્યાર્થીનીઓએ બાજી મારી

ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ આ વખતે પણ વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થીનીઓએ
Read more

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૮૮.૧૧ ટકા પરિણામ રહ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.
Read more

અમદાવાદ શહેરનું ૭૨.૪૫, ગ્રામ્યનું ૭૦.૨૪ ટકા રિઝલ્ટ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૬.૯૭ ટકા રહ્યુ છે.
Read more