વિરમગામ મહાત્મા ગાંધી એસડીએચ ખાતે હેલ્થ મેળો યોજાયો : ૧૪૭૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો
હેલ્થ મેળામાં ૧૦૧ રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ : બ્લડપ્રેશર ડાયાબિટીસ સ્ક્રિનિંગ, મોતિયા સહિત આંખની તપાસ, હેલ્થ આઈડી, ટેલીકન્સલ્ટિંગ, પીએમજય કાર્ડ, જનરલ ઓપીડી, આયુષ ઓપીડી, પ્રિકોશન ડોઝ કોવિડ વેક્સિનેશન, લેબોરેટરી તપાસ, નિઃશુલ્ક દવા વિતરણ કરાયુ મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર વિભાગ ન્યૂ દિલ્હી દ્વારા જિલ્લા કક્ષાએથી દરેક બ્લોક લેવલે હેલ્થ......