ભાજપા દ્વારા સંત રોહીદાસ જયંતિ ઉજવણી વિશે બેઠક યોજાઇ
કમલમ ખાતે આજે વીર મેઘમાયા બલિદાન દિવસ હોવાથી તેમને શ્રદ્ધાંજલિ આપી બેઠકની શરૂઆત કરવામાં આવી હતી.૫ ફેબ્રુઆરીએ સંત રોહિદાસ જન્મ જ્યંતિ ની ઉજવણી માટે બીજેપી એસસી મોરચાની વર્ચ્યુલ બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ અને કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાએ હેમંત ચૌહાણને દેશનો પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મશ્રી મળતાં......