Aapnu Gujarat

Month : September 2022

ગુજરાત

નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં

aapnugujarat
માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રીના પર્વમાં મહિલાઓ સાથે છેડતીના વધુ બનાવો બનાતા હોય છે, ત્યારે છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી......
ગુજરાત

૧૦-૧૨ દિવસ વહેલી ચૂંટણી યોજાવાની શક્યતા છે : પાટીલ

aapnugujarat
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તે સાથે જ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી ૨ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી છે. ચૂંટણી પંચની ટીમે ભાજપ અને કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી અને બંને પક્ષ દ્વારા કેટલીક રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે ભાજપના પ્રદેશ......
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના ૪,૧૨૯ નવા કેસ

aapnugujarat
દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪ હજાર ૧૨૯ નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ વધીને ૨.૫૧ ટકા થયો છે. ૪૬૮૮ દર્દી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે......
રાષ્ટ્રીય

રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય સંકટ : ભાજપમાં ખુશીનો માહોલ

aapnugujarat
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથ વચ્ચે રસાકસી જામી છે. રાજસ્થાન કોંગ્રેસના આ રાજકીય સંકટના કારણે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પર આ અંગે ટિ્‌વટ કરીને ટીખળની મજા લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પહેલેથી જ કોંગ્રેસની કન્યાકુમારીથી કાશ્મીર......
રાષ્ટ્રીય

૨૮મીએ મોંઘવારી ભથ્થાંની ઔપચારિક જાહેરાત કરાશે

aapnugujarat
આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે. આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની જે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ઈન્તેજારનો પણ હવે અંત આવવાની તૈયારી છે. સરકાર તરફથી તેની જાહેરાત થવાની છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મોંઘવારી ભથ્થાની ઔપચારિક જાહેરાત ૨૮ સપ્ટેમ્બરે એટલે કે ત્રીજા નોરતે......
ગુજરાત

પાવાગઢ દર્શનાર્થે આવેલા માઈભક્તો પાર્કિંગના નામે લૂંટાયા

aapnugujarat
આશો નવરાત્રીના પહેલા નોરતે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી ધામમાં આસ્થા, શ્રદ્ધા અને શક્તિ સાથે મહાકાળીની ભક્તિ અને ઉપાસના કરવા આવેલા માઈભક્તો પાસે વાહન પાર્કિંગના નામે ઉઘાડે ચોક લૂંટફાટ મચાવવામાં આવી હતી. જાહેર રસ્તા ઉપર વાહન મૂકવાના ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે ૨૦૦ રૂપિયા સુધી સ્થાનિક રહીશો અને દુકાનદારો વસુલતા હોવાથી ભક્તોમાં વહીવટીતંત્ર......
રાષ્ટ્રીય

ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિંદુ છે : મોહન ભાગવત

aapnugujarat
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે મેઘાલયના શિલોંગમાં એક વિશિષ્ટ નાગરિક સંમેલનને સંબોધિત કર્યુ હતુ. આ બેઠક પારંપારિક ખાસી સ્વાગત સાથે શરૂ થઈ હતી. તેમાં આરએસએસ પ્રમુખને પારંપારિક પોશાક પહેરાવવામાં આવ્યો હતો. તેમણે ભાષણમાં કહ્યુ હતુ કે, હિમાલયના દક્ષિણમાં, હિંદ મહાસાગરના ઉત્તરમાં અને સિંધુ નદીના કિનારે વસતા લોકો પરંપરાગત......
ગુજરાત

અમદાવાદના નવરંગપુરામાં ડ્રગ્સનું વેચાણ કરતા યુવકની ધરપકડ

aapnugujarat
નવરંગપુરામાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા એક યુવકને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પાનના પાર્લર પાસે ગ્રાહકોને એમડી વેચવા માટે આવ્યો ત્યારે ધરપકડ કરી તેની પાસેથી રૂ. ૧. ૭૮ લાખની કિંમતનો માદક પદાર્થ કબજે કરવામાં આવ્યો હતો. નવરંગપુરામાં કેટલાક લોકો એમડી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા એક......
રાષ્ટ્રીય

વિપક્ષની રેલીમાં શરદ પવાર બોલ્યા “સાથે મળીને સરકાર બદલીશું”

aapnugujarat
હરિયાણાના ફતેહાબાદમાં રવિવારે વિપક્ષી દળોએ સંયુક્ત રેલીનું આયોજન કર્યું. આ દરમિયાન રેલીમાં આવેલા લોકોને સંબોધિત કરતા એનસીપી ચીફ સરદ પવારે કિસાનોના મુદ્દાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. પવારે કહ્યું કે સરકારે પ્રથમ વચન એમએસપીનું આપ્યું હતું જે હજુ સુધી પૂરુ થયું નથી. જે લોકોએ સરકાર વિરુદ્ધ આંદોલન......
રાષ્ટ્રીય

વિપક્ષી એકતાનો દરેક પ્રયાસ થશે : Lalu Yadav

aapnugujarat
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે રવિવારે ૧૦ જનપથ પર મુલાકાત કરી. હરિયાણાના ફતેહાબાદમાં પૂર્વ ડેપ્યુટી પ્રધાનમંત્રી ચૌધરી દેવીલાલની જયંતિ પર આયોજીત ઇનેલોની સન્માન દિવસ રેલી બાદ નીતિશ કુમાર લાલૂ યાદવની સાથે દસ જનપથ પહોંચ્યા હતા. બિહારમાં નવી સરકાર બાદ......
UA-96247877-1