Aapnu Gujarat

Month : June 2022

ગુજરાત

હનીટ્રેપમાં ફસાવી લાખો પડાવનાર ચાર લોકોની ધરપકડ

aapnugujarat
આજકાલ હનીટ્રેપના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. આ ઉપરાંત વીડિયો કૉલ કરીને બીભત્સ હરકતો કરીને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવાના કિસ્સા પણ વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા હારિજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને એક ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. એટલું જ નહીં, ટોળકીએ આ વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા......
ગુજરાત

જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ : આંખે પાટા બંધાયા

aapnugujarat
આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ મંદિરમાં શરૂ થઈ ચૂક્યો છે. ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ મંદિરે પહોંચ્યા છે. સી આર પાટીલ ધ્વજારોહણ કરશે. હાલ મંદિરમાં નેત્રોત્સવ વિધિ શરૂ કરવામાં આવી છે. ભગવાન મામાના ઘરેથી નીજ મંદિર પરત ફર્યા......
ગુજરાત

પત્ની સાથે અંગત પળો માણતાં મિત્રની મિત્ર એ કરી હત્યા

aapnugujarat
ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની પત્નીને પોતાના જ મિત્ર સાથે જોઈ જતા ઉશ્કેરાયેલા પતિએ પોતાના મિત્ર અને પત્નીના પ્રેમીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી તેમજ યુનિવર્સિટી......
બિઝનેસ

ઈશા અંબાણીને પણ મહત્વની જવાબદારી સોંપવાની તૈયારી

aapnugujarat
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નેતૃત્વ નવી પેઢીને સોંપવાનું કામ શરૂ થઈ ગયું છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું અને તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના ચેરમેન બનાવવામાં આવ્યા ત્યાર પછી મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણીને પણ મહત્ત્વની જવાબદારી સોંપવાની તૈયારી થઈ ગઈ છે. ઈશા અંબાણી રિલાયન્સના રિટેલ બિઝનેસના ચેરમેન બને તેવી......
ટેકનોલોજી

૪ જુલાઈ સુધી નિયમોનું પાલન નહીં કરે તો ટ્‌વીટર સામે પગલાંનો આદેશ

aapnugujarat
માઈક્રોબ્લોગીંગ વેબસાઈટ ટ્‌વીટરને તા.૪ જુલાઈ સુધીમાં કેન્દ્ર સરકારે આપેલા જૂનના ઓર્ડરનું પાલન કરવા માટેનો કેન્દ્ર સરકારે એક નોટીસ પાઠવી આદેશ કર્યો છે. જો આ ઓર્ડરનું પાલન કરવામાં નહી આવે તો ભારત સરકાર નિયમ અનુસાર કંપની સામે કાર્યવાહી કરી શકશે. કાર્યવાહીમાં અત્યારે ટ્‌વીટર એક મધ્યસ્થી સેવા છે. આથી તેના ઉપર કોઈ......
રાષ્ટ્રીય

બિહારમાં વીજળી પડવાથી એક જ દિવસમાં ૨૨નાં મોત

aapnugujarat
બિહારમાં ચોમાસાની સિઝન દરમિયાન આકાશમાંથી આફતનો વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મંગળવારે વીજળીના કહેરથી ૨૨ લોકોના મોત થયા છે. સૌથી વધારે સારણમાં ૫ લોકોના મોત થયા છે. ભોજપુરમાં ૪ લોકોના મોત થયા છે. આ ઉપરાંત બક્સર, નવાદા, પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, મુઝફ્ફરપુર, અરરિયા, અને બાંકા જિલ્લામાં પણ વીજળીની......
રાષ્ટ્રીય

દરજી કન્હૈયાલાલ હત્યા કેસમાં કેન્દ્ર સરકારે એનઆઈએને આપ્યા તપાસના આદેશ

aapnugujarat
રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્મમ હત્યાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં અલર્ટ છે. આ ઘટના બાદ રાજ્યમાં અનેક જગ્યાએ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ પણ સામે આવી છે. સુરક્ષા કારણોસર પ્રશાસને અનેક જિલ્લામાં કરફ્યૂ લાગૂ કર્યો છે. આ મામલે જેહાદી ગ્રુપના સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જેના......
ગુજરાત

અમદાવાદમાં જીપ ચાલકે બાઈકને ટક્કર મારતા બેના મોત

aapnugujarat
દેશ સહિત ગુજરાતમાં વારંવાર અકસ્માત સર્જાય છે અકસ્માતમાં મોતનો આંક પણ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે ટ્રાફિક વિભાગ જુદી જુદી ટીમ બનાવી અવારનવાર ટ્રાફિક ડ્રાઈવ રાખી લોકોને જાગૃત કરે છે તેમ છતાં કર્ણાવતી કલબની પાછળ રિંગરોડ જવાના રસ્તે એક જીપ ચાલકે બાઇકસવાર બે યુવાનોને ક્કર મારતા બંનેના મોત થયા......
બિઝનેસ

વિદેશી રોકાણકારોને ભારતીય શેરબજાર પસંદ આવી રહ્યું નથી !

aapnugujarat
વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યાં છે. ભારતીય રિઝર્વ બેન્ક અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય નીતિને કડક બનાવ્યા પછી એફપીઆઇએ આ મહિને અત્યાર સુધીમાં લગભગ ૪૬,૦૦૦ કરોડ રૂપિયા ઉપાડ્યા છે. ફેડરલ રિઝર્વની નીતિઓ, કાચા તેલની કિંમતો અને અસ્થિર રૂપિયાએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના અંદાજને પ્રભાવિત કર્યો. આંકડાઓ મુજબ......
મનોરંજન

બાળકને આવકારવા આલિયા કરતાં વધારે ઉત્સાહિત રણબીર

aapnugujarat
એક દિવસ પહેલા તેઓ મમ્મી-પપ્પા બનવાના હોવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે સરપ્રાઈઝ આપી હતી. તેમનો પરિવાર, ચાહકો અને શુભચિંતકો ખુશખબર અંગે અત્યંત ઉત્સાહિત છે. ફિલ્મફેરના નવા રિપોર્ટ પ્રમાણે, રણબીરે તેના આવનારા બાળક માટે અગાઉથી જ ખરીદી શરૂ કરી દીધી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એક્ટર......
UA-96247877-1