Aapnu Gujarat

Month : February 2022

Uncategorized

હાલોલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન

editor
હાલોલ ગોધરા બાઇપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ જ્યોત નિષ્ઠા વિદ્યામંદિર ખાતે પંચમહાલ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેનાના સેનાનીઓનું દિક્ષાંત સમારોહ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ.પૂ.નૌતમ પ્રકાશ સ્વામી (વડતાલ ધામ), સંત સમિતિના પંચમહાલના અધ્યક્ષ પ.પૂ.સંત પ્રસાદ સ્વામી, પ. પૂ.લાલબાપુ તાજપુરા વાળા, પ. પૂ.વિક્રમડાસ મહારાજ સહિત......
Uncategorized

મોરવા હડફ ખાતે પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ

editor
પંચમહાલ જિલ્લામાં પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે.જેમા નાનાબાળકોને પોલીયો રસીના ટીપા પીવડાવામાં આવી રહ્યા છે .દો બૂંદ જીંદગીના સુત્ર સાથે આરોગ્ય વિભાગ ગામેગામ આ અભિયાનને વેગવંતૂ બનાવશે.પંચમહાલ જિલ્લામાં ૨૭ ફેબ્રુઆરીથી પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં  પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલા પીએચસી આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય રાજ્યમંત્રી અને......
Uncategorized

સુરેન્દ્રનગરના લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણનો થયો પ્રારંભ

editor
સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રવ્યાપી પોલિયો રવિવારની આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે ભાગરૂપે લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લા પંચાયત જાહેર આરોગ્ય સેવા સમિતિના ચેરમેન જગદીશભાઈ મજેઠીયાના હસ્તે પોલિયો રસીકરણ બુથનું ઉદ્ઘાટન કરી નાના બાળકોને બે ટીપા પોલિયો પીવડાવીને પોલિયો રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો જે કાર્યક્રમમાં લખતર સરપંચ ગંગારામભાઈ......
Uncategorized

વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે હિમોફિલિયાના ઇન્જેક્શન ફાળવી સરકારે દાખવી સંવેદના

editor
હિમોફિલિયાને એક બિમારી કહેવા કરતાં લોહીનાં એક ગ્રૂપની આનુવંશિક સમસ્યા કહેવું વધારે ઉચિત છે, જેના કારણે શરીરમાંથી અસાધારણ રીતે રક્તસ્ત્રાવ થાય છે કે લોહીનું વધારે પડતું વહન થાય છે અને શરીરમાં લોહી બરોબર જામતું નથી.મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં અત્યારે કુલ 171 દર્દી  છે. આ દર્દી ઓને......
Uncategorized

અડાલજ ખાતે ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી,27 ફેબ્રુઆરી થી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણી

editor
અમદાવાદમાં આવેલા સુપ્રસિધ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન અડાલજ ખાતે તેનુ આયોજન કરવામાં આવ્યું છે .આ મહોત્સવમાં કથા, યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવશે. તમને જણાવી દઇએ......
Uncategorized

વિસનગર ગોવિંદ ચકલા પટેલવાડીમાં મેગા રક્તદાન કેમ્પ અને ભવ્ય સત્કાર સમારંભ

editor
વિસનગર ગોવિંદ ચકલા પટેલવાડીમાં મેગા રક્તદાન કેમ્પ અને ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી શરૂઆત કરી હતી. આ સત્કાર સમારંભમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તમામ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. વોલન્ટરી બ્લડ બેંકમાં 31 લાખનુ દાન......
Uncategorized

રાજકોટના ઉપલેટામાં હાલારી ગધેડીની રંગેચંગે શ્રીમંત વિધિ યોજાઈ

editor
રાજકોટના ઉપલેટા તાલુકાના કોલકી ગામે હાલારી ગધેડીની રંગેચંગે શ્રીમંત વિધિ યોજાઈ હતી જેમાં ગધેડીને સોળે શણગાર કરવામાં આવ્યો હતો અને રીતિ રિવાજ મુજબ ગધેડીની શ્રીમંત વિધિમાં પૂજાવિધિ કરવામાં આવી હતી.ગધેડીના શરીર પર રંગબેરંગી કલરથી પટ્ટા દોરવામાં આવ્યા હતા તેમજ ગધેડીને ચુંદડી પણ પહેરાવવામાં આવી હતી ત્યારે આ અનોખો પ્રાણીપ્રેમ ઉપલેટા......
Uncategorized

ગોધરા તાલુકાના છબનપુર ગામમાં બન્યો હત્યાનો બનાવ

editor
ગોધરા તાલુકાના છબનપુર ગામના નહેરવાળા નાયક ફળિયામાં બળવંત નાયક અને તેની માતા કમળાબેન નાયક છુટક મજુરી કામ અને ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહેતા હતા. ગત રાત્રીના સુમારે પુત્ર બળવંતએ તેની માતા પાસે જમવાનું આપવા માટે જણાવ્યું હતું જે બાદ કોઈ કારણસર તેની માતા કમળાબેનએ પુત્રને જમવાનું ન આપતા......
Uncategorized

કાંકરેજ તાલુકાના બલોચપુર ખાતે આવેલ પૌરાણિક વિસત માતાજીના મંદિરે જોખણું કરવામાં આવ્યુ

editor
કાંકરેજ તાલુકાના બલોચપુર ગામે આવેલ પૌરાણિક પ્રસિદ્ધ વિસત માતાજીના મંદિરે આજ રોજ ગામના જગદીશભાઈ મફાભાઈના દીકરા મહેશભાઈના લગ્ન પ્રસંગે આજ રોજ વિસત માતાજીના મંદિરે ભુવાજી શ્રી મનાભાઈ જગશિભાઈ પરમારની હાજરીમાં ગોળ ભારોભાર વિસત માતાજીના પ્રસિદ્ધ મંદિરે જોખણું કરવામાં આવ્યું હતું. જેમાં આજના લગ્નના સુવર્ણ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ વિહાભાઈ જગશિભાઇ......
Uncategorized

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થતા જ ગુજરાતના હજારો વિઘાર્થીઓ ફસાયા યુક્રેનમાં

editor
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થતા જ ગુજરાતના હજારો વિઘાર્થીઓ ફસાયા યુક્રેનમાં છે. ત્યારે પાટણ જિલ્લાના 100 થી વધુ વિઘાર્થીઓ યુક્રેનના અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે.મેડિકલ (MBBS )માં અભ્યાસ કરતા પાટણના 30 થી વઘુ અને જિલ્લાના 100 કરતા વધુ વિઘાર્થીઓ ફસાયા છે .ત્યારે ગત રાત્રિ એ રાધનપુરના બંધવડ ગામની......
UA-96247877-1