ઓમ સેવાધામ સંસ્થા દ્વારા કોરોના વોરિયર્સ ને સન્માનિત કરાયા
સુરેશ ત્રિવેદી, ભાવનગર જન્માષ્ટમી નિમિત્તે ઓમ સેવાધામ સંસ્થા દ્વારા વર્ષ:૨૦૨૧ ના વર્ષ દરમિયાન ભાવનગર પોલીસ કોરોના વોરિયર્સ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ ‘વડિલોને દ્વારે કૃષ્ણ પધારો’ કાર્યક્રમમાં વિશેષ સેવા બદલ કુલ ૬૪ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ......