ભાવનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સનુ સન્માન કરાયુ
સુરેશ ત્રિવેદી, ભાવનગર ભાવનગરના ત્રણ ઝોન જેમકે, તખતેશ્વર ઝોન, ગૌરીશંકર ઝોન, અને રુવાપરી ઝોન પૈકી રુવાપરી ઝોનમાં તારીખ 30 જુલાઈ 2021 અને શુક્રવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે ઓમ પ્લાઝા હોલ ખાતે સફાઈ કામદાર, પોલીસ, ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, 108 અને એમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ સન્માન પૂર્વક મૃતકોના અગ્નિસંસ્કાર સેવાકાર્ય કરનાર કોરોના યોદ્ધાઓનું......