૫૦૦ રૂપિયાની નકલી નોટોમાં ઉછાળો
૨૦૧૬ની સાલમાં સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી, તેની પાછળનું એક મોટું કારણ એ હતું કે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નકલી નોટોનું એક મોટું બજાર એક ઝાટકે ખત્મ કરવાનું. તેમાં મોટી સફળતા સરકારને મળી પણ પરંતુ એક વખત ફરીથી નકલી નોટોનું માફિયા માથું ઉંચકવા લાગ્યા છે.રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વાર્ષિક રિપોર્ટમાં......