Aapnu Gujarat

Month : April 2021

National

ગોવામાં મીની લોકડાઉન જાહેર

editor
કોરોનાના વધતા આંકડા સામે દરેક રાજ્ય પોતાની સ્થિતિ અનુસાર લોકડાઉન કરી રહ્યા છે. ગોવાના સીએમ પ્રમોદ સાવંતએ ગોવામાં ૩મે સુધીનું એટલે કે ૪ દિવસનું મીની લોક ડાઉન જાહેર કર્યું છે.તેમજ કારણ વગર બહાર ફરતા લોકોને દંડ કરવામાં આવશે.માસ્ક વગર ફરતા લોકો સામે દંડની કર્યવાહી કરવામાં આવશે.દૂધ, મેડીકલ તેમજ અન્ય જરૂરી......
National

ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન

editor
ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયુ છે. તેઓ 91 વર્ષના હતા. તે થોડા સમય અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હતા.તેમને સાઉથ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છેલ્લા થોડા દિવસોમાં તેમની તબિયત વધારે ખરાબ થતાં આજે હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.સોલી સોરાબજી બે વાર દેશના એટોર્ની જનરલ રહી......
Uncategorized

અમદાવાદ શહેરમાં પ્રથમ લોકડાઉન જેવી સ્થિતિ

editor
અમદાવાદ સહિત ગુજરાતના ૨૯ શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરીએકવાર વેપાર ધંધા ઠપ્પ થઈ જવાની સંભાવનાઓ જણાઈ રહી છે. સામાન્યપણે જે રસ્તાઓ પર આખો દિવસ અવરજવર રહેતી હતી તે રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો. રાજ્યમાં સતત વધી......
ગુજરાત

ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ૫૩% વધ્યો

editor
ગુજરાતમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પાછલા 24 કલાકના ૧૪,૧૨૦ નવા કોરોના કેસ નોંધાયા હતા આ સાથે રાજ્યમાં કુલ કોરોના કેસનો આંકડો ૫.૩૮ લાખ થઈ ગયો હતો. જોકે રાજ્યમાં ફેલાયેલા કોરોનાના આ અંધારયુગમાં આશાનું એક કિરણ જોવા મળ્યું છે. છેલ્લા ૨૭ દિવસમાં પહેલીવાર કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ભલે તે......
આંતરરાષ્ટ્રીય સમાચાર

વિશ્વમાં સંક્રમિત લોકોની સંખ્યા ૧૫ કરોડને પાર

editor
વિશ્વમાં કોરોનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૧૫ કરોડને પાર થઈ ગઈ છે. અત્યારસુધીમાં ૧૫.૦૨ કરોડથી વધુ લોકોને કોરોનાવાયરસથી સંક્રમણ લાગ્યું છે, જેમાંથી ૩૧.૬૩ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૧૨.૮૨ લાખ લોકો સાજા થયા છે. હાલમાં ૧.૯૩ કરોડ લોકો સારવાર લઈ રહ્યા છે, તેમાંથી ૧.૯૨ કરોડ લોકોમાં કોરોનાનાં હળવાં લક્ષણો......
રાષ્ટ્રીય

દિવ્યાંગ પીડિતો અને સાક્ષીઓના નિવેદનોને નબળા ગણી શકાય નહીં : સુપ્રીમ

editor
સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું છે કે દિવ્યાંગ પીડિતો અને દિવ્યાંગ સાક્ષીઓના નિવેદનોને નબળા ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ગુનાહિત ન્યાય પ્રણાલીને વધુ અનુકૂળ બનાવવા માર્ગદર્શિકા જારી કરી છે.જસ્ટીસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે કહ્યું કે દિવ્યાંગ પીડિત અને દિવ્યાંગ સાક્ષીઓના નિવેદનોને માત્ર એ માટે નબળા ગણી......
ગુજરાત

જન્મ-મરણના દાખલા મળશે ઓનલાઇન

editor
ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે જન્મ મરણના દાખલા માટે લાઈનોમાં ઉભુ રહેવું નહીં પડે. ગુજરાત સરકાર દ્વારા એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જન્મ કે મરણના દાખલા માટે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ કોરોના મહામારીના કારણે તમામ......
શિક્ષણ

રાજ્યની સ્કૂલોમાં ૩ મેથી ઉનાળુ વેકેશન

editor
કોરોના વાયરસના કારણે ગુજરાતની તમામ સ્કૂલો બંધ છે અને શૈક્ષણિક કાર્ય ઓન-લાઈન કરવામાં આવી રહ્યું છે. હવે સરકાર દ્વારા સ્કૂલોમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ સ્કૂલોમાં ૩ મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ૭ જૂનથી સ્કૂલોના નવા સત્રનો પ્રારંભ થશે.શિક્ષણ વિભાગના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે......
ગુજરાત

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ વેન્ટિલેટર પર

editor
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા બાદ આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારીની કોરોનામાં તબિયત અચાનક લથડી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની તબિયત લથડતા તેમને પુનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જાણવા......
ગુજરાત

રૂપાણી સરકારે આપ્યો ૧.૫ કરોડની વેક્સિનનો ઓર્ડર

editor
સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હતો, તેની સાથે સાથે ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના વધી રહેલા આંકડાઓના કારણે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો હતો. રાજ્યની જનતાને વહેલી તકે રસી આપવામાં આવે તે માટે રૂપાણી સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારે કોવિશિલ્ડ બનાવતી સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને કો-વેકસીનના......
UA-96247877-1