હિંમતનગર સિવિલની બેદરકારી આવી સામે
કોવિડ પોઝિટિવ દર્દીને આપવામાં આવતી દવા છેલ્લા એક સપ્તાહથી સિવિલ હૉસ્પિટલ પાસે નથી. કોરોના સામે રાહત આપતી ફેવીપીરાવીરની ફેબીફલુ ટેબલેટ પણ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પાસે નથી. ફેબીફલુ ટેબલેટ કોરોના પોઝિટિવ દર્દીને વાઈરસના ‘આરએનએ’નો નાશ કરે છે અને કોરોના વાઈરસ ગ્રોથ ઘટાડો કરવામાં મદદરૂપ નીવડે છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહથી......