શેરબજારમાં શ્રેણીબદ્ધ આશાસ્પદ પરિબળ વચ્ચે તેજીના સંકેત
શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં કારોબાર દરમિયાન નવ પરિબળોની અસર જોવા મળે તેવી શક્યતા છે. આરબીઆઈની પોલિસી, ચૂંટણી અને વૈશ્વિક પરિબળો બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવશે. આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં કોઇ ઘટાડો કરવામાં આવશે કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ......