Aapnu Gujarat

Month : November 2018

ગુજરાત

વડોદરાના કમાટીબાગ ઝૂમાં કુતરાઓનો હુમલો, ૬ હરણનાં મોત

aapnugujarat
વડોદરામાં આવેલા કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૩ રખડતા કુતરાઓએ ૬ કાળિયાર હરણને ફાડી ખાવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને આ મામલે તપાસ હાથ ધરી હતી.હરણના પાંજરામાં કુતરાઓ કઇ રીતે ઘુસ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. હરણોના મૃતદેહોના......

૭ ડિસેમ્બરે ગુજરાતમાં વસતા રાજસ્થાની મતદારોને રજા અપાશે

aapnugujarat
રાજસ્થાનમાં આગામી ૭ ડિસેમ્બરના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતમાં વસતા રાજસ્થાનના કર્મચારી-કામદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખાસ રજા આપવામા આવશે. રાજસ્થાન રાજ્યના રહેવાસી હોય અને નોકરી ધંધા માટે ગુજરાતમાં રહેતા હોય તેવા રાજસ્થાનના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે આ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં......
ગુજરાત

આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના ભાવ ઘટશે : પેટ્રોલિયમ મંત્રી

aapnugujarat
જાહેર ક્ષેત્રનાં સાહસોનાં સીએસઆર વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય ગુજરાત સીએસઆર સમીટમાં હાજરી આપવા આવેલાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પરિસંવાદમાં પોતાનાં સંબોધનમાં જણાવ્યું કે, “દેશને વધુ ઊંચાઇએ લઇ જવા આપણે વધુ સંવેદનશીલ થવાની જરૂર છે.” આદિવાસી તેમજ પછાત વર્ગને સામાન્ય સમાજનાં પ્રવાહમાં લાવવા દેશમાં સીએસઆર પ્રવૃત્તિઓને વધુ એક વેગ......
રમતગમત

પોવારના નિવેદન પર ભડકી મિતાલીઃ મારી દેશભક્તિ પર શંકા કરાઈ

aapnugujarat
ટી-૨૦ વિશ્વકપમાં બેટિંગના ક્રમને લઇ સંન્યાસની ધમકીઓ, નખરાઓ અને ટીમમાં અવ્યવસ્થા ફેલાવવાના કોચ રમેશ પોવારના આરોપો પર જવાબ આપતા સીનિયર ક્રિકેટર મિતાલી રાજએ કહ્યું,’આ મારા જીવનનો સૌથી કાળો દિવસ છે’. મિતાલીએ પહેલા પોવાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ તેને બરબાદ કરવા માંગે છે, જ્યારે કોચે ટી-૨૦ વિશ્વકપ પર પોતાની......
મનોરંજન

પુરુષાર્થનો કોઇ વિકલ્પ નથી, સતત મહેનત અનિવાર્ય : અનિલ કપૂર

aapnugujarat
સિનિયર અભિનેતા અનિલ કપૂરે કહ્યું હતું કે હાર્ડ વર્કનો કોઇ વિકલ્પ નથી. તમને નસીબ ક્યારેક સાથ આપી દે પરંતુ કાયમ તમે નસીબ પર આધાર રાખીને બેસી જઇ શકતા નથી. છેલ્લા લગભગ સાડા ત્રણ દાયકાથી સતત હિટ ફિલ્મો આપી ચૂકેલા આ અભિનેતાએ કહ્યું કે પોતાનું સંતાન પ્રતિભાવાન છે એવું દરેક માબાપ......
મનોરંજન

કેટરિનામાં દંભ નથી : અનુષ્કા

aapnugujarat
મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે કેટરિના કૈફમાં જરાય દેખાડા વૃત્તિ કે દંભ હોતાં નથી. એની સાથે કામ કરવામાં મને ઘણી મજા આવી. સુપર સ્ટાર શાહરુખ ખાનને ટેક્નોલોજીની મદદથી વહેંતિયા તરીકે રજૂ કરતી ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોમાં આ બંનેએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં અનુષ્કાએ સેરેબ્રિલ......
રમતગમત

મિતાલી જેવી અનુભવીને નૉકઆઉટ મૅચમાંથી ડ્રૉપ ન જ કરાય : ગાવસ્કર

aapnugujarat
ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકર ગઈ કાલે સિલેક્શનના વિવાદમાં મિતાલી રાજની પડખે આવ્યા હતા. ગાવસકરે એક મૅગેઝિનને કહ્યું હતું કે ‘મિતાલી જેવી અનુભવી ખેલાડીને કટોકટીની મૅચ વખતે ટીમની બહાર રખાય જ નહીં. ગાવસકરે જણાવ્યું હતું કે ‘મિતાલી સાથે જે કંઈ થયું એ બદલ મને દુઃખ થયું છે. તે ૨૦ વર્ષથી ભારતીય......
મનોરંજન

સોનુ સૂદે રોહિતની સિનેમા માટેની સમર્પિતતાને બિરદાવી

aapnugujarat
અભિનેતા સોનુ સૂદે કહ્યું હતું કે ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી પોતાના કલાકારોને પૂરેપૂરા પિછાણતો હોય છે. કલાકારની અંદર બહારની તમામ ખૂબીખામીને એ જાણતો હોય છે. કરણ જોહરની રોહિત નિર્દેશિત ફિલ્મ સિમ્બામાં ચમકી રહેલા આ અભિનેતાએ વધુમાં કહ્યું કે સિનેમાની કલા પ્રત્યેની રોહિતની સમર્પિતતાનું અનુકરણ દરેક કલાકારે કરવા જેવું હોય છે.......
રાષ્ટ્રીય

મુંબઈમાં બધી લોકલ ટ્રેનો ૧૫-ડબ્બાની કરવાનો રેલવે પ્રધાન પીયૂષ ગોયલનો આદેશ

aapnugujarat
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેના સિનિયર અધિકારીઓને આદેશ આપ્યો છે કે મુંબઈમાં બધી જ લોકલ ટ્રેનો ૧૫-ડબ્બાની હોવી જોઈએ.હાલ મોટા ભાગની ટ્રેનો ૧૨-ડબ્બાની છે. અમુક ટ્રેનો ૧૫-ડબ્બાની છે તો અમુક ૯-ડબ્બાની દોડાવવામાં આવે છે. ગોયલે અત્રે સત્તાવાર સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે રેલવેના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી......
તાજા સમાચારરાષ્ટ્રીય

મને મધ્યપ્રદેશમાં હસ્તક્ષેપ ન કરવા જણાવાયું હતું : દિગ્વિજય સિંહ

aapnugujarat
મધ્યપ્રદેશના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા સિનિયર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ મોટા પાયે આ વખતે કોંગ્રેસના ચૂંટણી અભિયાનથી અલગ રહ્યા હતા. મધ્યપ્રદેશમાં વનવાસ સમાપ્ત કરવા અને જીતની ઇચ્છા રાખનારા કોંગ્રેસના ચૂંટણી અભિયાનથી વ્યાપકપણે દિગ્વિજય સિંહે અલગ રહેવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી, પરંતુ હવે પોતે તેમણે તેનું કારણ બતાવ્યું......
UA-96247877-1