વડોદરાના કમાટીબાગ ઝૂમાં કુતરાઓનો હુમલો, ૬ હરણનાં મોત
વડોદરામાં આવેલા કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૩ રખડતા કુતરાઓએ ૬ કાળિયાર હરણને ફાડી ખાવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને આ મામલે તપાસ હાથ ધરી હતી.હરણના પાંજરામાં કુતરાઓ કઇ રીતે ઘુસ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. હરણોના મૃતદેહોના......