૨૩ ડિસેમ્બરે અમદાવાદમાં જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન
આગામી તા.૨૩-૧૨-૨૦૧૮ને રવિવારનાં રોજ ‘જીવન સાથી ગ્રુપ’ દ્વારા વણકર જ્ઞાતિ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જીવનસાથી પસંદગી સંમેલનનાં ફોર્મ મેળવવા માટે સામાજિક આગેવાન (૧) ગૌતમ શાહ (પ્રમુખ, રાણીપ, ૯૬૨૪૫ ૨૫૧૨૨) (૨) કમલ પરમાર (ઉપપ્રમુખ, ચાંદખેડા, ૯૯૨૫૦ ૨૪૨૦૫) (૩) મિતેશ પરીખ ( મંત્રી, ચાંદખેડા, ૯૯૭૪૯ ૧૩૧૦૦), (૪) મહેશ લેઉઆ......