Aapnu Gujarat

Month : August 2018

તાજા સમાચારબિઝનેસ

વિજય માલ્યા માટે આર્થર રોડ જેલમાં ખાસ વ્યવસ્થા

aapnugujarat
હાલના સમયમાં મુંબઇની આર્થર રોડ જેલમાં બેરેક નંબર ૧૨ના સ્વરૂપને બદલી નાંખવા માટેનુ કામ ચાલી રહ્યુ છે. બેરેકની ફર્શ અને ટાઇલ્સ બદલી દેવામાં આવી છે. દિવારોને વ્યવસ્થિત કરવામાં આવી રહી છે. બાથરૂમને નવેસરથી તૈયાર કરવામાં આવ્યાના સમાચાર મળ્યા છે. આ તમામ કામ એટલા માટે ચાલી રહ્યુ છે કે ફરાર કારોબારી......
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે કમલ હસન..!!!

aapnugujarat
અભિનેતા, ફિલ્મકાર અને રાજનેતા કમલહસને ફકત ૩ વર્ષની ઉંમરે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. આમાં તેને ફિલ્મ લાઇનમાં ૬૦ વર્ષ થઇ ચુકયા છે પણ હવે તે ધીમા પગલે દક્ષિણ ભારતના રાજકારણમાં પ્રવેશી રહ્યા છે. મક્કલનીધિ મધ્યમના પ્રમુખ કમલહસને કહ્યું કે તેમનો પક્ષ ર૦૧૯ની સામાન્ય ચૂંટણી લડવા માટે તૈયાર છે. પણ......
તાજા સમાચારરાષ્ટ્રીય

હિંદુ આતંકવાદ પર ભાજપનું શું વલણ છે ? : શિવસેના

aapnugujarat
ભાજપના સાથીપક્ષ શિવસેનાએ તેને હિંદુ આતંકવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે તાકીદ કરી છે. શિવસેનાએ કહ્યું છે કે ભાજપ વિપક્ષમાં હતું. ત્યારે તેના દ્વારા હિંદુ આતંકવાદનો આકરો વિરોધ કરવામાં આવતો હતો પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારમાં આવતાની સાથે જ તે લોકોનું હિંદુ આતંકવાદ તરીકે બ્રાન્ડિંગ કરી રહ્યું......
ગુજરાત

પશ્ચિમ અને મધ્ય ઝોનના વિસ્તારોમાં પાણીની ફરિયાદો

aapnugujarat
મ્યુનિસિપલ કોર્પોરેશનના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્રેન્ચવેલ વચ્ચે પાઇપલાઇનનાં જોડાણની કામગીરી ગત સોમવાથી તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. જેના કારણે આજના ચોથા દિવસે પણ શહેરના પશ્ચિમ ઝોન અને મધ્યઝોનમાં પાણીનો કકળાટ જોવા મળે છે. તેમાંય સાંજનો પુરવઠો ઠપ થવાથી હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ભૂલાયો હોવાની ચર્ચા ઊઠી છે. કોતરપુર......
ગુજરાત

રાજપથ-કર્ણાવતી ક્લબમાં મેમ્બર માટે જ ગરબા યોજાશે

aapnugujarat
નવરાત્રી શરૂ થવાને એક મહિનો બાકી છે ત્યારે ખૈલયાઓ માટે એક માઠા સમચાર છે. આ વર્ષે શહેરના જાણીતા ક્લબ રાજપથ-કર્ણાવતીમાં ગરબા યોજાવાના નથી. એટલે કે રાજપથ અને કર્ણાવતી ક્લબ હવે માત્ર મેમ્બર માટે ગરબા કરશે. પાર્કિંગ મુદ્દે તંત્ર દ્વારા કોઇ છૂટછાટ ન અપાતાં આખરે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ......
તાજા સમાચારરાષ્ટ્રીય

માયાવતી સાથે ગઠબંધન પછી, પહેલાં પોતાનું ‘ઘર’ ઠીક કરે અખિલેશ : શિવપાલ

aapnugujarat
દેશના સૌથી મોટા રાજકીય ‘કુનબો’માં તીરાડ પડવાની શરુઆત થઈ ગઈ છે. એક જમાનામાં સમજવાદી પાર્ટીમાં ‘નંબર-ટુ’ રહેલા શિવપાલ યાદવે પાર્ટી સાથે સંબંધો તોડી દીધા છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી સમયેથી સમાજવાદી પાર્ટીમાં ધમાસાણ શરુ થયુ હતું, જેનું પરિણામ એ હદે પહોંચ્યું કે શિવપાલ યાદવે સેક્યુલર મોરચાના સહારે ઉત્તરપ્રદેશમાં રાજકારણની નવી......
ગુજરાત

મોદી દેશનાં ચોકીદાર નહીં અનિલ અંબાણીનાં ભાગીદાર છે : કોંગ્રેસ

aapnugujarat
રિલાયન્સ કંપનીએ ક્યારેય ઇલેકટ્રોનિક રમકડાં બનાવ્યા નથી. તેવી કંપનીના માલિક અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ ફાઇટર એરક્રાફ્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેથી સરકારી તિજોરીને રૂપિયા ૪૧ હજાર કરોડનું નુકશાન થશે. અને રાફેલ ફાઇટર એરક્રાફ્ટની ખરીદી બાબતે ચૂપકીદી સેવનાર નરેન્દ્ર મોદી દેશના ચોકીદાર નહીં. પરંતુ અનિલ અંબાણીના......
તાજા સમાચારબિઝનેસ

ફૅક ન્યૂઝ રોકવામાં નિષ્ફળ સોશિયલ મીડિયાના ભારતીય વડાઓ સામે પગલાં લેવાશે

aapnugujarat
બાળ પોર્નોગ્રાફી, ફૅક ન્યૂઝ અને ગેરમાર્ગે દોરતી માહિતીને રોકવાના ઊપાયો સૂચવવા માટે બનાવાયેલ ઉચ્ચ સ્તરિય સરકારી પેનલની ભલામણો મંજૂર કરાશે તો સરકાર બોગસ સમાચાર રોકવામાં નિષ્ફળ જનાર સોશિયલ મીડિયાના ભારતના પ્રમુખોને કાયદાનું પાલન કરો અથવા તો કાયદાનો સામનો કરવા તૈયાર રહો જેવો આકરો સંદેશ આપવા સજ્જ થઇ રહી છે. વૉટ્‌સએપ......
રાષ્ટ્રીય

વિદ્યાર્થીએ આચાર્યને ગોળી મારી

aapnugujarat
ઉત્તર પ્રદેશના બિજનોરમાં ૧૦મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આચાર્યને ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વિદ્યાર્થી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અને કૉલેજના સ્ટાફે આચાર્યને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા છે. આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બિજનોરના નારાવલી ગામના વિદ્યાર્થી દીપાંશુએ......
Uncategorized

શનિવારે સોમનાથમાં શિવ-પાર્વતી વિવાહ

aapnugujarat
શ્રી સોમનાથ ટ્રસ્ટ સંસ્કૃત અને સંસ્કૃતિને સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે. પવિત્ર શ્રાવણ માસમાં દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞકુંડમાં આહુતિ આપેલાં સતીનો પુર્નજન્મ પર્વતરાજ હિમાલય અને મેનાને ત્યાં થયો ઉમા અને પાર્વતી નામે ઓળખાયાં. સતીની આહુતિ બાદ સમાધિમાં બેસી ગયેલાં શંકર ભગવાનને જાગૃત કરવા પાર્વતીજી સેવા કરતાં હતાં. દેવોએ કામદેવ......
UA-96247877-1