Aapnu Gujarat

Month : February 2018

તાજા સમાચારમનોરંજન

શ્રીદેવી પંચતત્વમાં વિલિન : લાખો ચાહકો ભાવનાશીલ બન્યાં

aapnugujarat
બોલિવુડની ચાંદની શ્રીદેવી પંચતત્વમાં વિલિન થઇ ગઇ હતી. લાખોની સંખ્યામાં ચાહકો અને મહાનાયક અમિતાભ બચ્ચન સહિત બોલિવુડની તમામ સેલિબ્રિટીઓ શ્રીદેવીના અંતિમસંસ્કાર વેળા ઉપસ્થિત રહી હતી.  પતિ અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક બોની કપુરે શ્રીદેવીને અગ્નિદાહ આપ્યો હતો. આ ગાળા દરમિયાન તમામ ભાવનાશીલ બની ગયા હતા. કરોડો લોકોના દિલોદિમાગ પર વર્ષો સુધી રાજ......
ગુજરાત

ડાકોર સંકુળ-આસપાસના ક્ષેત્રોને છાવણીમાં ફેરવાયા

aapnugujarat
હોળીના પર્વ પર કોઇ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે યાત્રાધામ ડાકોરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ પગલાં લેવાઈ રહ્યા છે. ભાગદોડની કોઈ ઘટના ન બને તે માટે પણ પગલાં લેવાઈ રહ્યા છે. યાત્રાધામ......
ગુજરાત

ડાકોરમાં આવતીકાલે પાંચ લાખથી વધુ ભક્તો ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરશે : પદયાત્રીઓ મોટી સંખ્યામાં પહોંચ્યાં

aapnugujarat
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં જાણીતા વિશ્વપ્રસિદ્ધ રણછોડરાયના મંદિરમાં પુનમના દિવસે આવતીકાલે ગુરૂવારના દિવસે પાંચ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરનાર છે. તંત્ર અને મંદિર વ્યવસ્થા સમિતી દ્વારા તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં લઇને કોઇ પણ અનિચ્છનીય બનાવ અથવા તો ભાગદોડના બનાવ ન બને તેની......
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં મંદી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને બંધ

aapnugujarat
શેરબજારમાં આજે પણ મંદી અકબંધ રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૩૪૧૮૪ની સપાટીએ રહ્યો હતો. ફિસ્કલ ડેફિસિટને લઇને ચિંતા વચ્ચે સેંસેક્સમાં ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ બ્રોડર નિફ્ટી ૬૧ પોઇન્ટ ઘટીને ૧૦૪૯૩ની નીચી સપાટીએ રહ્યો હતો. આજે જારી કરવામાં આવેલા આર્થિક આંકડામાં ભારતનો ફિસ્કલ ડેફિસિટનો આંકડો એપ્રિલ-જાન્યુઆરી......
Uncategorized

જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઈ હીરપરાનું અકસ્માતમાં મોત

aapnugujarat
જૂનાગઢમાં આવેલી ડેરવાણ ચોકડી નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જૂનાગઢના પૂર્વ મેયર અને ભાજપના નેતા જીતુભાઈ હીરપરાનું નિધન થયું છે. તેમજ તેમનાં પત્નીની ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢનાં પૂર્વ મેયર જીતુભાઈ હિરપરા તેમના ફાર્મહાઉસથી પરત ફરી રહ્યા હતા. કારમાં જીતુભાઈ અને તેમની પત્ની સવાર......
Uncategorized

મિલાન યુદ્ધ અભ્યાસમાં સામેલ થવા માલદીવનો નનૈયો, ચીનના પ્રભાવની અસર

aapnugujarat
ભારતીય નૌસેનાના પ્રમુખ એડિમિરલ સુનીલ લાંબાએ દિલ્હીમાં કહ્યું કે માલદીવને મિલાન યુદ્ધ અભ્યાસમાં સામિલ થવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ માલદીવે ભારતના નિમંત્રણનો અસ્વિકાર કર્યો. આ યુદ્ધ અભ્યાસ ૬ માર્ચથી ૧૩ માર્ચ સુધી થવાનો છે. જેને સૌથી મોટો યુદ્ધ અભ્યાસ ગણવામાં આવી રહ્યો છે. એડિમિરલ લાંબાએ વધુમાં કહ્યું કે હિંદ......
ગુજરાત

ડાકોરમાં ફાગણી પૂનમે વિશેષ તૈયારીઓ

aapnugujarat
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં દર મહિનાની પૂનમે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. એમાંય વળી ફાગણી પુનમનું વિશેષ મહત્વ હોઈ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ડાકોરના ઠાકોરના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ડાકોરમાં ફાગણી પૂનમે વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે.ફાગણી પૂનમને લઈને રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ......
ગુજરાત

ગુજરાતમાં બે વર્ષમાં ૪,૮૦૩ બાળકો ગુમ

aapnugujarat
ચાઇલ્ડ ટ્રાફિંકીંગ એ ભારતની સૌથી મોટી ગુનાખોરી છે. ભીખ માગવા માટે મોટાપાયે બાળકોનો ઉપયોગ થાય છે. બાળક ગુમ થયા બાદ ૬૦ ટકા કેસમાં પોલીસને નિષ્ફળતા મળે છે જેના માટે આપણે ચિંતિત હોઈએ છીએ. સ્કૂલો બહાર આજે પણ ટાઈટ સિક્યોરિટી એટલા માટે જ છે. આમ છતાં બાળકો ગુમ થવાનો આંક ઘણો......
ગુજરાત

ધૂળેટીનાં પર્વે પાણીનો બગાડ કરનાર સામે એએમસી લાલ આંખ કરશે

aapnugujarat
રાજ્યમાં પાણીની તંગી વચ્ચે ધૂળેટીના પર્વે પાણીનો બગાડ કરનાર સામે એએમસી કડક હાથે પગલાં ભરે તેવી સંભાવના છે. અમદાવાદની ક્લબોમાં પણ તિલક હોળીનો કોન્સેપ્ટ ચાલે તેવી સંભાવના છે. આ દિવસે પાણીમાં પણ કાપ મૂકાય તેવી સંભાવના છે.  હાલમાં નર્મદામાં પાણીની અછતને પગલે ઉનાળામાં ખેડૂતોને પાણી આપવા પર સરકારે મનાઈહૂકમ ફરમાવ્યો......
UA-96247877-1