શ્રીદેવી પંચતત્વમાં વિલિન : લાખો ચાહકો ભાવનાશીલ બન્યાં
બોલિવુડની ચાંદની શ્રીદેવી પંચતત્વમાં વિલિન થઇ ગઇ હતી. લાખોની સંખ્યામાં ચાહકો અને મહાનાયક અમિતાભ બચ્ચન સહિત બોલિવુડની તમામ સેલિબ્રિટીઓ શ્રીદેવીના અંતિમસંસ્કાર વેળા ઉપસ્થિત રહી હતી. પતિ અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક બોની કપુરે શ્રીદેવીને અગ્નિદાહ આપ્યો હતો. આ ગાળા દરમિયાન તમામ ભાવનાશીલ બની ગયા હતા. કરોડો લોકોના દિલોદિમાગ પર વર્ષો સુધી રાજ......