રાજકોટ : એનએસયુઆઇના મંત્રી જયરાજસિંહ જાડેજાની છરીના ઘા ઝીંકી હત્યા
રાજકોટ ફરી એક વખત રક્તરંજીત બન્યું છે. શહેર એનએસયુઆઇના મંત્રી જયરાજસિંહ જાડેજાની સામાન્ય બાબતે હત્યા કરવામાં આવતાં કોંગ્રેસી કાર્યકરોમાં દોડધામ મચી છે. તો પોલીસે ફરાર આરોપીને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં ગાડી ભટકાવાની સામાન્ય બાબતે અજય વાળાએ જયરાજસિંહ પર છરી વડે હુમલો કર્યો હતો. આ......