બંગાળના ઉત્તર ૨૪ પરગના જીલ્લામાં ભાજપના કાર્યકર્તા ગોપાલ મજમુદાર તેમજ તેમની વૃધ્ધ માતા શોભા મજમુદાર પર અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.શોભા મજમુદારનું કહેવું હતું કે, મારો પુત્ર બીજેપી માટે કામ કરે એટલે આ હુમલો અમારા પર કરવામાં આવ્યો છે.હુમલામાં શોભા મજમુદાર અને ગોપાલ મજમુદાર બન્ને ખરાબ રીતે ઘવાયા હતા.આ હુમલો ટીએમસી દ્વારા કરવામાં આવ્યો તેવા આરોપ કરવામાં આવી રહ્યા છે.ગંભીર રીતે ઘવાયા બાદ તેમનું મોત નીપજ્યું હતું.અમિતશાહ એ ટ્વિટ કર્યું કે બંગાળની બેટીના નિધન થી અત્યંત દુખી છું.ખરાબ રીતે માર્યા કે તેઓ એ પોતાનો જીવ ગુમાવ્યો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ