Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જર્મની માં કોરોના કહેર ,લોકડાઉનમાં કરશે વધારો

કોરોનાના વધતા કહેરને કારણે જર્મનીમાં ફરી એક વખત લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે.વધતા સંક્રમણને રોકવા માટે લોકડાઉનને સતત 5મા મહિને વધારવાની પૂર્ણ તૈયાર કરી લેવામાં આવી છે. ચાન્સેલર એન્જેલા મર્કેલ દ્વારા લોકડાઉનને 18 એપ્રિલ સુધી વધારવાની વાત કરવામાં આવી છે. મળનારી બેઠક માં આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવશે.જર્મનીમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 26.70 લાખ લોકો કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 75,270 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1.79 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

Related posts

नाइजीरिया में आतंकवादी हमले में 20 लोगों की मौत

editor

भारत के साथ वर्तमान हालात में बातचीत की कोई संभावना नहीं : पाक विदेश मंत्री

editor

US wants fair and reciprocal trade with India : State dept.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1