દેશમાં ફરીથી કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેવું દર્શાયી રહ્યું છે.બેંગલુરુની એક નર્સિંગ કોલેજમાં ૪૦ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. તેમજ ૧ અપાર્ટમેન્ટમાં ૧૦૩ લોકો સંક્રમિત થયા છે.જેમાં ૯૬ લોકો ૬૦ વર્ષથી વધારે વયનાછે.રાજ્યમાં થયેલાકોરોના બ્લાસ્ટથી કર્ણાટકમાં કેરલ થી આવનારા લોકોએ પહેલા RT-PCR રિપોર્ટ કરવો પડશે.રાજ્યના તંત્ર મુજબ કેરળ થી કર્ણાટક ની હોટેલ, કે કોઈપણ નિવાસસ્થાને રોકવા માટે ૭૨ કલાક પહેલા રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ
પાછલી પોસ્ટ