Aapnu Gujarat
ગુજરાત

ધોરાજીમાં સમાજને નવી રાંધ ચિંધતા ધીરૂભાઈ બાબરીયા

ધોરાજી નજીક આવેલ મોટી પરબડી ગામે લેઉવા પટેલ બાબરીયા પરિવારના કુળદેવી આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિર ખાતે બાબરીયા પરિવાર દ્વારા પરિવારના પુત્ર કે પુત્રી કોઈના પણ લગ્ન પ્રસંગે સામાજિક સમરસતા આવે, કુરિવાજોને તિલાંજલી મળે, સમાજમાં દેખાદેખીથી લોકો ખોટા ખર્ચમાં ના આવે તેવા શુભ હેતુથી બાબરીયા પરિવાર દ્વારા આજરોજ ધોરાજી નજીક આવેલ મોટી પરબડી ગામે પરિવારની પુત્રીને સામાજિક સમરસતા આવે તેવા શુભ હેતુથી પરણાવેલ હતી. આ તકે પુત્રીના પિતા તથા પુત્રના પિતાનું બાબરીયા પરીવારના સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું અને વડીલો દ્વારા નવદંપતીઓને આર્શીવચન આપ્યાં હતાં. આ તકે પરિવારના ધીરુભાઈ બાબરીયાએ જણાવેલ હતું કે બાબરીયા પરિવારના પુત્ર કે પુત્રીઓને મોટી પરબડી મંદિર ખાતે લગ્ન કર્યા પાસે આ સામાજિક સમરસતાના કાર્યક્રમમાં પરિવારજનો હાજર રહ્યાં હતાં.
(હેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

મ્યુનિ. દ્વારા મધ્ય ઝોનમાં ૨૫૦ મિલકતોને નોટિસ અપાયા બાદ વિવાદ વકર્યો

aapnugujarat

हत्या का बदला हत्या : ओढव क्षेत्र में परिवार के चार सदस्यों ने युवको को जहर पिलाया

aapnugujarat

છોટાઉદેપુર સાંસદ ગીતાબેન સોડત ગામે આગ લાગેલ પરીવાર ની મુલાકત કરી અનાજ ની કીટ આપી..

editor

Leave a Comment

UA-96247877-1