Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરમાં કોરોનાનો કહેર

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારના આદેશ મુજબ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા જિલ્લામાં શ્રાવણ માસમાં યોજાતા મેળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં જગપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં યોજાતો તરણેતરનો ભાતીગળ મેળો પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમજ વઢવાણ, ધાંગધ્રા, થાનગઢ, સુરેન્દ્રનગર વગેરે મેળાઓ યોજાશે નહીં, સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસોનું મીટર ૬૬૩ ને પાર કરી ગયું છે તેમજ જિલ્લામાં ૩૦થી વધારે મૃત્યુ થયા છે તેમજ ૨૫૦ લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.
(અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

Savour the diverse and sumptuous cuisine of Rajasthan with the Rajasthani Food Festival at Renaissance Ahmedabad Hotel

aapnugujarat

‘સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ વાહન જપ્ત કે દંડ કરી શકે નહીં’ : હાઇકોર્ટ

editor

ટોલનાકાના ત્રાસ થી વેરાવળ-પાટણ શહેર તેમજ ગામડાની પ્રજા ત્રાહિમામ

editor

Leave a Comment

UA-96247877-1