Aapnu Gujarat
ગુજરાત

જેતપુરપાવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા ગુજરાત સરકાર પાસે વિવિધ માંગણીઓ સાથે જેતપુરપાવી મામલતદારશ્રી ને આવેદન પત્ર આપ્યુ.

છોટાઉદેપુર જિલ્લાનાં જેતપુરપાવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ તેવા સમયે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને પડેલ મુસિબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર માર્ચ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ સુધી ઘરવેરો અને પાંણી વેરો તેમજ ધિરાણની લોન ભરપાઇ કરવામાં સમય વધારો કરવામાં આવે અને વિધાર્થીઓના સ્કુલની ફિ માફ કરવામાં આવે અથવા સરકાર તે ફિ ભરે તે માંગ સાથે આજરોજ પાવીજેતપુર તાલુકા પ્રમુખ નવલસિંગ રાઠવા,કાજલ રાઠવા, વિષ્ણુ રાઠવા અને વકીલ લલિતચંદ્ર રોહિત ની આગેવાની હેઠળ જેતપુરપાવી મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

ગુજરાતના વકીલમંડળોની ૨૨મીએ ચૂંટણી

aapnugujarat

गरूडेश्वर में फूलटाइम की सीविल कोर्ट कार्यरत हुई

aapnugujarat

મોલ કે શો રૂમમાં છેડતી થશે તો લાઇસન્સ રદ-દંડ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1