Aapnu Gujarat
ગુજરાત

સથવારા સમાજ નું ગૈારવ એવા એસ.પી. નરેશભાઈ કંજારીયા સાહેબ પોતાની ફરજ ઉપર ખડેપગે નિભાવી રહ્યાં છે


સમગ્ર દેશમાં આજે કોરોના મહામારી ની વિપરીત પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં પણ દિવસે ને દિવસે કોરોના કેસ વધુ સામે આવે છે ત્યારે આપણા રાજ્ય માટે ખુબ ચિંતા નો વિષય બની ગયો છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ પોતાના પરિવાર ની ચિંતા કાર્ય વગર રાત-દિવસ દેશ ની સેવા માં લાગી ગયા છે ને અને લોકો ને અપીલ કરી રહ્યા છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો ત્યારે ગુજરાતમાં સથવારા સમાજનુ નામ રોશન કરી દેશ સેવાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સથવારા સમાજને ગૌરવ અપાવનાર અને જેમનું નામ લેતા સતવારા સમાજને જેમના પર ગૌરવ થાય એવા ગુજરાત પોલીસ માં ફરજ બજાવતા એસ.પી. શ્રી નરેશભાઈ કંજારીયા સાહેબ કોરોના વાઈરસ ની મહામારી સામે અમદાવાદમાં કાલુપુર અને શહેરકોટડા જે રેડ જોન છે તેમાં રાત દિવસ પોતાના પરિવારની ચિંતા વ્યક્ત કર્યા વગર પોતાની ફરજ બજાવે છે તો સમગ્ર સથવારા સમાજ પ્રભુને પ્રાર્થના કરે છે કે આપ એસ.પી સાહેબ તરીકે ફરજ બજાવતા રહો અને પોતાના પરિવારનુ અને દેશની જનતાને સારુ આરોગ્ય પ્રદાન કરે તેવી ભગવાનને પ્રાથના કરીયે છે.
આપણું ગુજરાત ન્યુઝ – કડી
જૈમિન સથવારા

Related posts

નસવાડી તાલુકાના 300 શ્રમિકો 45 દિવસ થી ભાવનગર જિલ્લામા ફસાયેલ હોય વતન આવવા મદદની માંગ કરવામા આવી છે.

editor

સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કરવા રૂપાણીનું સૂચન

aapnugujarat

For economical empowerment of women, CM announces ‘CM Women Upliftment Scheme’

editor

Leave a Comment

UA-96247877-1