સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ તાદોલ કંપાના રહેવાસી તરુણકુમાર નરસિંહભાઈ પટેલ જેઓ એક વર્ષ અગાઉ બાજુના ગામ અઠવાડિયાના રાજતિલક નરેન્દ્રસિંહ ઝાલાને એક વર્ષ અગાઉ ઇંગલિશ કુતરો આપેલ હતો તે કૂતરો પાછો ના આપતા ફરિયાદીએ વારંવાર માંગવા છતાં સામાવાળા કૂતરાને ફરિયાદીના ઘરે બિમાર હાલતમાં મોકલી આપેલ અને કૂતરાને સારવાર કરાવી ત્યારબાદ સામાવાળા કૂતરો લેવા માટે ફરિયાદીને વારંવાર હેરાન કરતા હતા ફરિયાદી જામળા ગામમાં બેંકના કામકાજ અર્થે ગયેલ હતા અને બેંકનું કામકાજ પતાવી બહાર આવતા સામાવાળાએ ફરિયાદીને લાકડીઓ વચ્ચે માર માર્યો હતો અને ત્યાંથી નાસી છૂટેલ હતો ફરિયાદી સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ