કાંકરેજ તાલુકાના પ્રાથમિક શિક્ષક ઉત્તકર્ષ મંડળ દ્વારા આયોજિત ૧૨માં તેજસ્વી તારલા સત્કાર સમારંભ યોજાયો જેમાં કાંકરેજ તાલુકાના અગ્રણી આગેવાનો રેફરલ હોસ્પિટલ ડોક્ટર નટુભાઈ તેમજ ડોક્ટર નીતિન છત્રાલીયા તેમજ પુર્વ ચેરમેન મેવાભાઇ મગનભાઈ સોલંકી તેમજ કાંકરેજ પ્રાથમિક મંત્રી ભરત ગંગારામ ભાઈ જાદવ જેવા આગેવાન મહેમાનોનું પંચશીલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વય નિવૃત્તિને કારણે રિટાયર્ડ કર્મચારીઓનું સન્માન પંચશીલ અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાંકરેજ તાલુકાના બાળકોને ડોક્ટર બાબા સાહેબની પુસ્તિકા તેમજ ફોટા સાથેની તકતી તેમજ સન્માન પત્ર અને બેગ આપી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના અગ્રણી આગેવાનો તેમજ બાળકોના વાલી માતા પિતા હાજર રહી ને તેમજ આજુબાજુ ના સમસ્ત ગામના યુવાનો તેમજ વડીલો તેમજ આગેવાનો તેમજ બહેનો હાજર રહ્યા હતા.
(તસવીર / અહેવાલ : મહંમદ ઉકાણી, બનાસકાંઠા)