Aapnu Gujarat
ગુજરાત

થરાદ, વાવ, સુઈ ગામની માઈનોર કેનાલમાં ગાબડુ

બનાસકાંઠા જિલ્લાની થરાદ, વાવ, સુઈ ગામની માઇનોર કેનાલમાં આજે વાવ તાલુકાનાં દૈયપ ગામની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં જેથી ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતાં. નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીના લીધે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)

Related posts

ત્રાસવાદસામે કાર્યવાહી કોંગ્રેસને પસંદ નથી : છોટાઉદેપુરમાં શિવરાજના પ્રહારો

aapnugujarat

ઇડરના વસાઈ અને ઝુમસરની સીમમાં દીપડો દેખાયો

editor

કડીમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો ખોલાવી વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરાયો

editor

Leave a Comment

UA-96247877-1