ગુજરાત પધારી રહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ભવ્યાતિભવ્ય સ્વાગતની તૈયારીના ભાગરૂપે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં વ્યવસ્થા અને આયોજન માટેની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ તથા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના કર્ણાવતી મહાનગરના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.
આગળની પોસ્ટ